ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ વ્યાકરણશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? કારતક માગશર ચૈત્ર વૈશાખ કારતક માગશર ચૈત્ર વૈશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ એક પણ નહીં યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ એક પણ નહીં યુ.એન. ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? સતારા વરાડ પ્રાંત તાંજોર અવધ સતારા વરાડ પ્રાંત તાંજોર અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP