સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર વીર સાવરકર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર વીર સાવરકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ કુમુદિની લાખિયા મૃદુલાબહેન સારાભાઈ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ? એક્સાઈઝ ડ્યુટી એસ્ટેટ ડયુટી આવકવેરો કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એસ્ટેટ ડયુટી આવકવેરો કસ્ટમ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પાક ઉત્પાદન ખર્ચમાં ખેડ કાર્યોનો ખર્ચ કેટલો હોય છે ? 80 ટકા 30 ટકા 50 ટકા 10 ટકા 80 ટકા 30 ટકા 50 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ? જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મ્યાનમારનું નીચેના પૈકી કયું રાજ્ય રોહીંગીયા મુસ્લિમોનું વતનસ્થળ ગણાય છે ? કાયિન કાચિન કાયાહ રાખિન કાયિન કાચિન કાયાહ રાખિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP