સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. વલ્લભ મેવાડો પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા વલ્લભ મેવાડો પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે ? તાપી ભરુચ ડાંગ નર્મદા તાપી ભરુચ ડાંગ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે. હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.15 0.2 0.05 0.1 0.15 0.2 0.05 0.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP