સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નેહરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.

હિંદ મહાસાગર
આર્કટિક મહાસાગર
એટલાન્ટિક મહાસાગર
પેસિફિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP