ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 8 12 15 10 8 12 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 2014 વર્ષ 2009 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ માનવસંસાધન મંત્રી સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? વડાપ્રધાન ગૃહપ્રધાન લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ગૃહપ્રધાન લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ? શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP