ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
શ્રી એમ. એન. રોય
શ્રી જવાહરલાલ નેહરુ
ડૉ. ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
ભારતીય રીઝર્વ બેંક
ભારતનું નિર્વાચન આયોગ(ECI)
લોકસભાનાં માન.અધ્યશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી
રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP