સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
માંડુક્ય ઉપનિષદ
ઈશોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

ગંગોત્રી અને કરૂણા
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
વિક્રાંત અને વિક્રમ
એકપણ નહિં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
ધોની ક્રિકેટ રમાડે છે
મહારાજ હસે છે
તે રોજ ટોપરૂ ખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP