સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી રાજ્જુભૈયા
શ્રી બાળાસાહેબ દેવરસ
પૂજ્ય ગુરુજી
પૂજ્ય ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

જી.એચ. દેસાઈ
હરિપ્રસાદ શાસ્ત્રી
સ્નેટલી રાઈસ
રાજા સર ટી. માધવરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉલ્કા શું છે ?

તીવ્ર ગતિથી ચાલતો તારો
પૂછ વગરનો ધૂમકેતુ
બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ
તારામંડળનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આપેલ બંને
રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP