સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? સ્મૃતિ ઈરાની જયા બચ્ચન સુમિત્રા મહાજન અનિતા દેસાઈ સ્મૃતિ ઈરાની જયા બચ્ચન સુમિત્રા મહાજન અનિતા દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ? ખો-ખો મલખમ જૂડો લેઝિમ ખો-ખો મલખમ જૂડો લેઝિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત કમિશનર રાહત નિયામક મુખ્ય સચિવ CEO-GSDMA રાહત કમિશનર રાહત નિયામક મુખ્ય સચિવ CEO-GSDMA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમેવ જયતે સત્યમ, શિવમ, સુન્દરમ સત્ય વિજયતે જય સચ્ચિદાનંદ સત્યમેવ જયતે સત્યમ, શિવમ, સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1951 1960 1947 1948 1951 1960 1947 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP