સામાન્ય જ્ઞાન (GK) આમાં પંગત ભેદ કોણે કર્યો છે ? ભત્રીજો વેવાઈ ફોઈ કાકા ભત્રીજો વેવાઈ ફોઈ કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કામદેવ વિશ્વકર્મા કાર્તિકેય નારદ કામદેવ વિશ્વકર્મા કાર્તિકેય નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ફરજીયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ? આ બધા જ મગફળી જુવાર મકાઈ આ બધા જ મગફળી જુવાર મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ઉંદર ભૂંડ ગરોળી દેડકું ઉંદર ભૂંડ ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતજાતક યોગયાત્રા બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત બૃહતજાતક યોગયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP