સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

પંડિત જશરાજ
અલ્લારખા ખાન
પંડિત રવિશંકર
બિસ્મિલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ
ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

પરિણીતી ચોપરા
પ્રિયંકા ચોપરા
કરીના કપૂર
આલિયા ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP