સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

યોગયાત્રા
બૃહતસંહિતા
બ્રહ્મકૂટ સિદ્ધાંત
બૃહતજાતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

મહાવીર સ્વામી
પાર્શ્વનાથ
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

વ્યાસ : ત્રિજ્યા
લંબચોરસ : વિકર્ણ
ચોરસ : લંબચોરસ
દ્વિભાજક : ખૂણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP