ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 109(1) 109(3) 107(1) 109(2) 109(1) 109(3) 107(1) 109(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? છ મહિના સમય નિશ્ચિત નથી આઠ મહિના ચાર મહિના છ મહિના સમય નિશ્ચિત નથી આઠ મહિના ચાર મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી વી.વી.ગીરી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી વી.વી.ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP