સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ દેવગૌડા અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વીજળી વપરાશ બીલની આકારણી "યુનિટ" વપરાશના આધારે થાય છે. આ 1 યુનિટનો અર્થ શું થાય ? 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 1 voltage દબાણ ધરાવતી ઉર્જા એક કલાક માટે વપરાઈ 1000 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ 100 voltage દબાણ ધરાવતી ઊર્જા એક કલાક માટે વપરાઈ 1 watt ઉર્જા એક કલાક માટે વપરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? બોટાદકર મેઘાણી કલાપી પ્રેમાનંદ બોટાદકર મેઘાણી કલાપી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1995 1993 1992 1990 1995 1993 1992 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિરંગીઓએ ___ ને હરાવીને ગુજરાતના સાગર કિનારા મજબૂત કરવા કિલ્લેબંધી કરી હતી ? મુહમ્મદશાહ ત્રીજો બહાદુરશાહ અહમદશાહ ત્રીજો સિકંદરશાહ મુહમ્મદશાહ ત્રીજો બહાદુરશાહ અહમદશાહ ત્રીજો સિકંદરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? રાકેશ બસંત ટી.કે.ઓમેન રજીન્દર સચર સૈયદ હમીદ રાકેશ બસંત ટી.કે.ઓમેન રજીન્દર સચર સૈયદ હમીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP