સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.
સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ
સામાન્ય જ્ઞાન (GK)
ચલણી નોટોના ગુનાઓ ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ બને છે
સામાન્ય જ્ઞાન (GK)
G7 સંગઠનમાં આઠમાં દેશ તરીકે રશિયા કયા વર્ષે જોડાયું હતું ?