સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

પંડિત જશરાજ
અલ્લારખા ખાન
પંડિત રવિશંકર
બિસ્મિલ્લાખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

નવલખા મંદિર - ધૂમલી, જામનગર
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

બંગભંગની લડત
ચંપારણ સત્યાગ્રહ
દાંડીકૂચ
હિંદુછોડો લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP