સામાન્ય જ્ઞાન (GK)
આમાં તબલાના ખેરખાં કોણ ?

બિસ્મિલ્લાખાન
પંડિત રવિશંકર
અલ્લારખા ખાન
પંડિત જશરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

ડિસ્ટ્રીક કોર્ટ
હાઇકોર્ટ
રાજય સરકાર
જીલ્લા મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?

કોણાર્ક
મહાબલીપુરમ્
હમ્પી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP