ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

ન્યાય
તક
સ્વતંત્રતા
સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ?

સરદાર પટેલ
એન. ગોપાલસ્વામી આયંગર
બી.આર. આંબેડકર
એ.ડી. ગોરવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP