સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

ઉમાશંકર જોષી – બામણા
બકુલ ત્રિપાઠી – નડિયાદ
હરીન્દ્ર દવે – ખંભાત
પન્નાલાલ પટેલ – માંડલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

રાજ્ય સરકારને
મુખ્ય સચિવને
આપેલ તમામને
નામદાર હાઇકોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004
11મી ડિસેમ્બર, 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP