સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

રત્નાવલી - કવિ ભટ્ટી
મયૂરશતક - મયૂર ભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન
કાદમ્બરી - બાણભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
ઇન્ડિયન લિબરલ ફેડરેશન
સ્વરાજ પક્ષ
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

રતન તાતા
મુકેશ અંબાણી
આદિત્ય બિરલા
અઝીમ પ્રેમજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP