સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

કોઈ પણ નહીં
વડી અદાલત
સેશન્સ અદાલત
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પનિશમેન્ટ લૉ
ઈન્ડિયન પીનલ કોડ
ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

મહારાણા પ્રતાપ
રાણા કુમ્ભા
રાણા સાંગા
રાણા ઉદયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
માંડુક્ય ઉપનિષદ
ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP