સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મધ્ય પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
ધર્માભ્યુદય
વિવેકકલિકા
કાવ્યકલ્પલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
આપેલ તમામ
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ?

અંશત: માન્ય ગણાય
માન્ય ગણાય
ઔપચારીક ગણાય
અમાન્ય ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ ?

મેઘા પાટકર
વિક્રમ શેઠ
અરુંધતી રોય
પ્રિયા તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP