સામાન્ય જ્ઞાન (GK)
ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?

સત્યમેવ જયતે
જય સચ્ચિદાનંદ
સત્યમ, શિવમ, સુન્દરમ
સત્ય વિજયતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એક્સાઈઝ ડ્યુટી
એસ્ટેટ ડયુટી
આવકવેરો
કસ્ટમ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

બિયાસ
સતલજ
યમુના
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

12 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 5 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
11 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP