સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

અમિતાભ બચ્ચન
સલમાન ખાન
અભિષેક બચ્ચન
બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

મગફળી-તુવેર
મકાઈ-ઘઉં
ડાંગર-ઘઉં
બાજરી-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
ન્યાયાધીશના હુકમ પછી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
મૂળરાજ બીજો
અજયપાલ
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP