સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? અભિષેક બચ્ચન બાબા રામદેવ સલમાન ખાન અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન બાબા રામદેવ સલમાન ખાન અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. મુંડા વિદ્રોહ- ગુજરાત સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ખૌડ આંદોલન-ઓડિશા ખાસી વિદ્રોહ બંગાળ મુંડા વિદ્રોહ- ગુજરાત સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ખૌડ આંદોલન-ઓડિશા ખાસી વિદ્રોહ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઇલાબેન ભટ્ટ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ ઇલાબેન ભટ્ટ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ? સરતપાસ ઉલટ તપાસ કબૂલાત ફેર તપાસ સરતપાસ ઉલટ તપાસ કબૂલાત ફેર તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ આપેલ તમામ માત્ર 2,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 આપેલ તમામ માત્ર 2,3,4 માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP