સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

ક્લોરોફ્લોરોકાર્બન
રોગાર
પેરાસીટામોલ
ડાયક્લોફીનેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

સતીશ ગુજરાલ
એમ.એફ. હુસેન
મૃણાલ સેન
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 312
અનુચ્છેદ 311
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 323 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP