સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?૧. ખેડબ્રહ્મા ૨. દેલમાલ ૩. મિયાણી ૪. કસરા માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૩ માત્ર ૧,૨,૪ માત્ર ૧,૩,૪ ૧,૨,૩,૪ માત્ર ૧,૨,૩ માત્ર ૧,૨,૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ? ધર્મપાલ અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી મૈથીલીશરણ ગુપ્ત ધર્મપાલ અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી મૈથીલીશરણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરીના બીચ ક્યાં આવેલો છે ? ગોવા મુંબઈ ચેન્નાઈ કલકત્તા ગોવા મુંબઈ ચેન્નાઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ? મૂસી ગોદાવરી મહી તુંગભદ્રા મૂસી ગોદાવરી મહી તુંગભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP