સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? પાર્શ્વનાથ ઋષભદેવ અજિતનાથ નેમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ અજિતનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? કાશી ઉજ્જૈની અવધ મગધ કાશી ઉજ્જૈની અવધ મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે ? નાઇડ્રોજન ઓક્સિજન કલોરિન અંગારવાયુ નાઇડ્રોજન ઓક્સિજન કલોરિન અંગારવાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભમો ભારતખંડના સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે ? શિખરિણી મંદાકાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાકાન્તા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલય ICAR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા CSIR કૃષિ મંત્રાલય ICAR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP