સામાન્ય જ્ઞાન (GK) દાદરગોટી કયા પાક સાથે સંકળાયેલ છે ? મકાઈ બાજરા જુવાર ડાંગર મકાઈ બાજરા જુવાર ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 મે 1889 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 14 મે 1889 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 14 એપ્રિલ 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? શ્રીનગર ચંદીગઢ લેહ શિમલા શ્રીનગર ચંદીગઢ લેહ શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ? 197 191 195 193 197 191 195 193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP