સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? સુમતિનાથચરિત મુદ્રિતકુમુદચંદ્ર કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ સુમતિનાથચરિત મુદ્રિતકુમુદચંદ્ર કહાવલી ચંદ્રલેખાવિજયપ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? સૂકો બરફ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી એમોનિયા પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ સૂકો બરફ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી એમોનિયા પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લંડન ઓલિમ્પિક – 2012 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ જૈન મંદિરના અવશેષો છે મસ્જિદના અવશેષો છે દેવળના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે મસ્જિદના અવશેષો છે દેવળના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP