સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

મગફળી-તુવેર
ડાંગર-ઘઉં
મકાઈ-ઘઉં
બાજરી-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?

General Development Control Rules
General Development Controlling Regulations
General Development Control Regulations
General Development Control Reforms

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
વિનોદિની નીલકંઠ
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP