સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? મગફળી-તુવેર ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં બાજરી-ઘઉં મગફળી-તુવેર ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં બાજરી-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ? 60 90 100 75 60 90 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ? General Development Control Rules General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Reforms General Development Control Rules General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Reforms ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ? સરોજ પાઠક ઈલા આરબ મહેતા વિનોદિની નીલકંઠ હિમાંશી શેલત સરોજ પાઠક ઈલા આરબ મહેતા વિનોદિની નીલકંઠ હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 16 15 21 10 16 15 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ? ભીમદેવ પ્રથમ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ પ્રથમ ભીમદેવ પ્રથમ કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP