સામાન્ય જ્ઞાન (GK) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? ભાવનગર જસદણ પોરબંદર પાલનપુર ભાવનગર જસદણ પોરબંદર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.H) મણિપુર I) મેઘાલય J) તેલંગણા K) આસામ 1) હૈદરાબાદ 2) દીસપુર 3) શિલૉંગ 4) ઈમ્ફાલ H-4, I-1, J-3, K-4 H-4, I-2, J-1, K-3 H-1, I-3, J-4, K-2 H-4, I-3, J-1, K-2 H-4, I-1, J-3, K-4 H-4, I-2, J-1, K-3 H-1, I-3, J-4, K-2 H-4, I-3, J-1, K-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉલ્કા શું છે ? બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ પૂછ વગરનો ધૂમકેતુ તીવ્ર ગતિથી ચાલતો તારો તારામંડળનો ભાગ બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ પૂછ વગરનો ધૂમકેતુ તીવ્ર ગતિથી ચાલતો તારો તારામંડળનો ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ? પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ પરિણીતી ચોપરા કરીના કપૂર પ્રિયંકા ચોપરા આલિયા ભટ્ટ પરિણીતી ચોપરા કરીના કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર બિહાર મહારાષ્ટ્ર ગુજરાત જમ્મુ-કાશ્મિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP