સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? એક પણ નહીં નિયમો ઠરાવો પેટા નિયમો એક પણ નહીં નિયમો ઠરાવો પેટા નિયમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? બેબીલોન સંસ્કુતિ સિંધુ સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ બેબીલોન સંસ્કુતિ સિંધુ સંસ્કૃતિ ગ્રીક સંસ્કૃતિ મિસર સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1990 1993 1995 1992 1990 1993 1995 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? પાર્શ્વનાથ નેમિનાથ ઋષભદેવ અજિતનાથ પાર્શ્વનાથ નેમિનાથ ઋષભદેવ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP