સામાન્ય જ્ઞાન (GK) "રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગણા ત્રિપુરા તમિલનાડુ ઉત્તરાખંડ તેલંગણા ત્રિપુરા તમિલનાડુ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ચરક સંહિતા - તબીબી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ચરક સંહિતા - તબીબી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ માધવ નિદાન - પેથોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 16 10 21 15 16 10 21 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? સાત પાંચ ત્રણ એક સાત પાંચ ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો ? કચ્છ પશ્ચિમ બંગાળ રાજસ્થાન કારગિલ કચ્છ પશ્ચિમ બંગાળ રાજસ્થાન કારગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP