સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે.

બોરિક એસિડ
સોડિયમ બેન્ઝોનેટ
સોડિયમ ક્લોરાઇડ
પોટેશિયમ પરમેન્ગનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

ઊર્ધ્વપાતન
બાષ્પીભવન
ઠારણ
પીગળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP