GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ? શ્રી અટલબિહારી વાજપેયી પી.વી.વનરસિમ્હારાવ શ્રીમતી ઇન્દિરા ગાંધી ડૉ. મનમોહનસિંહ શ્રી અટલબિહારી વાજપેયી પી.વી.વનરસિમ્હારાવ શ્રીમતી ઇન્દિરા ગાંધી ડૉ. મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સુરેન્દ્રનગરના ડંગાસિયા સમાજ દ્વારા હાથથી વણેલા શાલ જે ભરવાડોનો પહેરવેશ છે, તે શાલ કયા નામે ઓળખાય છે ? કામદાની લોબડી તાંગળિયા અજરક કામદાની લોબડી તાંગળિયા અજરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) He said that it ___ rain. might may may be might be might may may be might be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ? વિદ્યુત શેઠ ઝામ્બી મટે વિદ્યુત મોહન નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત શેઠ ઝામ્બી મટે વિદ્યુત મોહન નિરીયા અલિસિયા ગાર્સિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) અણું વિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો ? આઈન્સ્ટાઈન ડાલ્ટન ગેલિલીઓ ન્યુટન આઈન્સ્ટાઈન ડાલ્ટન ગેલિલીઓ ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP