Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% ખોટ 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો 4% ખોટ 1.1% ખોટ 4% નુકસાન 1.1% નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જંગલી પેદાશ અને તેમાંથી બનતી વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ? ચીડ – ટર્પેન્ટાઈન સુંદરી – હોડી ટીમરુ – બોક્સ દેવદાર – દિવાસળી ચીડ – ટર્પેન્ટાઈન સુંદરી – હોડી ટીમરુ – બોક્સ દેવદાર – દિવાસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Give antonym of ‘clergy' Inclergy declergy Laity unclergy Inclergy declergy Laity unclergy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 POSDCORB નું સૂત્ર કોણે આપ્યું ? ફેયોલ વુડ્ડો હિમેલ્થટન ગુલિક ફેયોલ વુડ્ડો હિમેલ્થટન ગુલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? સ્મૃતિ ઈરાની ઈન્દ્ર નુઈ સરોજિની નાયડુ મેનકા ગાંધી સ્મૃતિ ઈરાની ઈન્દ્ર નુઈ સરોજિની નાયડુ મેનકા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 રાજ્યના આયોજનપંચના કોણ હોય છે ? સંસદ સભ્ય રાજ્યપાલ મુખ્યમંત્રી ધારાસભ્ય સંસદ સભ્ય રાજ્યપાલ મુખ્યમંત્રી ધારાસભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP