Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% ખોટ
1.1% ખોટ
4% નુકસાન
1.1% નો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જંગલી પેદાશ અને તેમાંથી બનતી વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ?

ચીડ – ટર્પેન્ટાઈન
સુંદરી – હોડી
ટીમરુ – બોક્સ
દેવદાર – દિવાસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

સ્મૃતિ ઈરાની
ઈન્દ્ર નુઈ
સરોજિની નાયડુ
મેનકા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાજ્યના આયોજનપંચના કોણ હોય છે ?

સંસદ સભ્ય
રાજ્યપાલ
મુખ્યમંત્રી
ધારાસભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP