Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% નુકસાન
1.1% ખોટ
1.1% નો
4% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
Change the voice :- Darjeeling grows tea.

Let the tea be grown in Darjeeling
Tea grows in Darjeeling
Tea is grown in Darjeeling
Tea is being grown in Darjeeling

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
"કળ વળવી"

કડમાં દુખાવો
ભાન ભુલવું
મિત્ર યાદ આવવો
ભાન આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અજિતનાથનું જૈન દેરાસર ક્યા જીલ્લામાં આવેલું છે ?

બારડો
તારંગા
રાજપીપળા
ઈડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP