Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

1.1% નો
4% ખોટ
4% નુકસાન
1.1% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

સાતપુડા
અરવલ્લી
વિદ્યનચલ
નીલગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ક્યા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવી ?

62 - 1990
61-1989
63 - 1990
60-1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP