Talati Practice MCQ Part - 5 એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ? 4% ખોટ 1.1% નો 1.1% ખોટ 4% નુકસાન 4% ખોટ 1.1% નો 1.1% ખોટ 4% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ? 5 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 7 નંબરની ટુકડી 5 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 7 નંબરની ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ? બારીન્દ્ર ઘોષ પ્રફુલ ચાકી આસુતોષ મિશ્રા હેમચંદ્ર દ્વારા બારીન્દ્ર ઘોષ પ્રફુલ ચાકી આસુતોષ મિશ્રા હેમચંદ્ર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 જુગતરામ દવે આશ્રમ ક્યા આવેલો છે ? સિદ્ધપુર નડિયાદ નંદિગ્રામ વેછડી સિદ્ધપુર નડિયાદ નંદિગ્રામ વેછડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Find the plural mans mens man men mans mens man men ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો. બી.આર. કપૂર રાજ કપૂર શશી કપૂર પૃથ્વીરાજ કપૂર બી.આર. કપૂર રાજ કપૂર શશી કપૂર પૃથ્વીરાજ કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP