Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?

4% ખોટ
1.1% નો
1.1% ખોટ
4% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ?

5 નંબરની ટુકડી
10 નંબરની ટુકડી
6 નંબરની ટુંકડી
7 નંબરની ટુકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

બારીન્દ્ર ઘોષ
પ્રફુલ ચાકી
આસુતોષ મિશ્રા
હેમચંદ્ર દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જુગતરામ દવે આશ્રમ ક્યા આવેલો છે ?

સિદ્ધપુર
નડિયાદ
નંદિગ્રામ
વેછડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2014 નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો.

બી.આર. કપૂર
રાજ કપૂર
શશી કપૂર
પૃથ્વીરાજ કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP