સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ?

અકીક
જસત
ચિરોડી
ડોલોમાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંયોજકતા 3 છે
સંયોજકતા 5 છે
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP