સામાન્ય વિજ્ઞાન (General Science)
ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ?

એડ્રીનલ
થાઇરોઇડ
પિચ્યુટરી
સ્વાદુપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
જમીન ગુણવત્તા સુધારવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP