સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ?

રાસાયણિક સંરક્ષણ
નિર્જલીકરણ
હિમીકરણ
વરાળથી બાફવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.

ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે.
બંને સાચા છે
આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
બંને વિધાનો ખોટા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?

ઉર્ધ્વીકરણ
ઘનીકરણ
બાષ્પીભવન
ડીપોઝીશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાવો.

આપેલ પૈકી એક પણ નહીં
સુપર ક્રિટિકલ, એમોરિક્સ
નેટીવ, એમોરફસ
પ્લાઝમા, બોઝ-આઈન્સ્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP