સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

જમીન ગુણવત્તા સુધારવા
બાળકોનો ખોરાક બનાવવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP