સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ ઓટોસિજન ઓટોપ્સી એનાટોમી ઓટોગ્રાફ ઓટોસિજન ઓટોપ્સી એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? એ ડી સી બી એ ડી સી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ઊભયજીવી ભૂચર ખેચર જળચર ઊભયજીવી ભૂચર ખેચર જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મિટિરિયોલોજી શાસ્ત્ર એ...... ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ? જમીન ગુણવત્તા સુધારવા બાળકોનો ખોરાક બનાવવા ખેતીના પાક વૃદ્ધિ માટે પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા જમીન ગુણવત્તા સુધારવા બાળકોનો ખોરાક બનાવવા ખેતીના પાક વૃદ્ધિ માટે પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP