ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? ગાંધીજી મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગાંધીજી મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા અમે બધા - જ્યોતીન્દ્ર દવે કોકિલા - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આપેલ બંને સેહની આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ માંથી કોઈ નહી આપેલ બંને સેહની આધુનિક કવિતાના જ્યોતિર્ધર આપેલ માંથી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ અનન્વય શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણસગાઈ અનન્વય શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP