ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? સુરત વાપી ભરૂચ અંકલેશ્વર સુરત વાપી ભરૂચ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ભીંત પર લખવા માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે કથા વાર્તા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP