ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી બિલીપત્ર ભૈયાદાદા પોસ્ટ ઓફિસ સોનેરી પંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર અચાનક અટકળ હસ્તપ્રત ઘર સામે સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? શૂન્ય પાલનપુરી આદિલ બેફામ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી આદિલ બેફામ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ લાભુબહેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP