ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
શામળ-રણયજ્ઞ
દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

માનવીની ભવાઈમાં
સુખદુ:ખના સાથીમાં
એળે નહિ તો બેળેમાં
વળામણાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP