ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય નરહરિ પરીખ કાર્લ માર્ક્સ કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય નરહરિ પરીખ કાર્લ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? ડાકોર ચાંપાનેર પાવાગઢ બેચરાજી ડાકોર ચાંપાનેર પાવાગઢ બેચરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP