ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો.

કાવ્યાંજલિ
પ્રકૃતિ પ્રેમ
સમગ્ર કવિતા
કાવ્ય ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સરસ્વતીચંદ્ર
કરણઘેલો
સોરઠ તારા વહેતા પાણી
સાસુવહુની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP