ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર
દામોદર બોટાદકર
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

ભગવાનદાસ પટેલ
જોરાવરસિંહ જાદવ
રમણ સોની
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP