ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ અલ્લાબેલી - ગુણવંત આચાર્ય વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? સુદામાચરિત્ર શ્રાદ્વ વસંતના પદો હૂંડી સુદામાચરિત્ર શ્રાદ્વ વસંતના પદો હૂંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP