ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? શામળ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી શામળ રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ પીંગળશી ગઢવી હેમુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રમેશ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP