ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ખારોપાટ બત્રીસ લક્ષણો ખજુરો અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? વિશ્વગીતા જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iii, c-iv, d-i a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-iv, b-iii, c-ii, d-i a-ii, b-iii, c-iv, d-i a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી વસ્ત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રાવજી પટેલ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ રાવજી પટેલ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP