ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ફિલિપ ક્લાર્ક
પન્ના નાયક
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કાશીનો દીકરો-કાંતિ મડિયા
ભવની ભવાઈ-કેતન મહેતા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP