ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

ડગલું ભર્યું કે ન હઠવું
સહુ ચાલો જીતવા જંગ
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
દાસપણું ક્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

હરીન્દ્ર દવેની
પ્રિયકાન્ત મણિયારની
સ્નેહરશ્મિની
સુન્દરમ્ ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
આનંદશંકર ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક
કેશવહર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP