ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? સહદેવ અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન સહદેવ અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. વડોદરા માતર પાલનપુર રાજપીપળા વડોદરા માતર પાલનપુર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક અપુત્ર માણસનો પ્રબંધ' પાઠના લેખક જણાવો. પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ મગનલાલ પટેલ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? પરબ કુમાર કેળવણી તાદ્રશ્ય પરબ કુમાર કેળવણી તાદ્રશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP