ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? ક્રિષ્ણાબાઈ રાધાબાઈ ગૌરીબાઈ દિવાળીબાઈ ક્રિષ્ણાબાઈ રાધાબાઈ ગૌરીબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું મદાલસાખ્યાન ચંદ્રાહાસાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ જનાવરની જાન નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ જનાવરની જાન નૃસિંહાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રમણભાઈ નીલકંઠ સુંદરમ્ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ સુંદરમ્ રા.વિ.પાઠક ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP