ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

કરસનદાસ મૂળજી
દાદાભાઈ નવરોજી
કેખુશરો કાબરાજી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

નાન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
ધ્રુવભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP