ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? માણાવદર સોમનાથ વંથલી તળાજા માણાવદર સોમનાથ વંથલી તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ચલચિત્રોના 'ચાર્લી ચેપ્લિન' તરીકે કોણ ઓળખાય છે ? પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ પી ખરસાણી બકુલ બક્ષી નાનાભાઈ ભટ્ટ મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત હરીન્દ્ર દવે રમણલાલ સોની સુરેશ દલાલ નિરંજન ભગત હરીન્દ્ર દવે રમણલાલ સોની સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી મહાદેવભાઈ દેસાઈ હરીન્દ્ર દવે ભુપત વડોદરિયા ચંદ્રકાંત બક્ષી મહાદેવભાઈ દેસાઈ હરીન્દ્ર દવે ભુપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP